સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Monday, July 23, 2012

BLO અથવા ચુંટણી સાથે સંકળાયેલ શિક્ષકોને બદલીના ઓર્ડર મળે તોયે ૩૧/૦૮/૨૦૧૨ સુધી છુટા નહી થઇ શકે -નાયબ શિક્ષણ નિયામક

No comments:

Post a Comment